અરવલ્લી પાસે માર્ગ અકસ્માત, 6 લોકોના ઘટનાસ્થળે પ્રાણપંખેરૂ ઉડી ગયા смотреть онлайн

2,834 просмотров 02.09.2022 00:06:10

Описание видео

ભાદરવી પૂનમના દર્શનાર્થે અંબાજી પદયાત્રીઓને અરવલ્લી પાસે માર્ગ અકસ્માત નડયો છે. અકસ્માતમાં 5 પદયાત્રી અને એક સ્થાનિકનું મોત નીપજ્યું છે. માલપુરના કૃષ્ણાપુર પાસે અકસ્માત નડયો. કાર ચાલકે પદયાત્રીઓને કચડી નાંખ્યા છે. અકસ્માતમાં અન્ય છ પદયાત્રી ઈજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં કસેડાયા છે. મળતી માહિતી પ્રમાણે તમામ પદયાત્રી પંચમહાલના અલાલીના વતની છે. Рекомендуем અરવલ્લી પાસે માર્ગ અકસ્માત, 6 લોકોના ઘટનાસ્થળે પ્રાણપંખેરૂ ઉડી ગયા посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги:
અરવલ