નર્મદા ડેમની જળસપાટી 134.82 મીટરે પહોંચી: ડેમના 15 દરવાજા ખોલાયા смотреть онлайн

413 просмотров 14.08.2022 00:00:24

Описание видео

સરદાર સરોવર ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. જેને લીધે હાલ ડેમની જળ સપાટી 134.82 મીટરે પહોંચી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર હોવાથી સરદાર સરોવર ડેમમાંથી મોટી માત્રામાં પાણીને છોડવાની ફરજ પડી છે. સરદાર સરોવર ડેમમાં 1.04 લાખ ક્યુસેક પાણીની આવક થતાં ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેથી ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી મુક્ત થશે. Рекомендуем નર્મદા ડેમની જળસપાટી 134.82 મીટરે પહોંચી: ડેમના 15 દરવાજા ખોલાયા посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги:
જળસપ