બનાસકાંઠામાં મોટાભાગના તીડનો નાશ થઈ ગયો હોવાનો દાવો
2,214 просмотров
28.12.2019
00:04:58
Описание
સરકારના દાવા મુજબ તીડના મોટા ઝૂંડ પર નિયંત્રણ મેળવી લેવાયું છે 25 ડિસેમ્બરે થરાદ તાલુકામાં જોવા મળેલું મોટું ઝૂંડ હવે નિયંત્રણ હેઠળ છે ધાનેરા, ડીસા અને પાલનપુર વિસ્તારમાં જે નાના નાના ઝૂંડ છે તેને પણ એક-બે દિવસમાં નિયંત્રિત કરી લેવાશે વળી મોટા ભાગના તીડનો નાશ થઈ ગયો હોવાથી હવે તે અન્યત્ર જવાની શક્યતાઓ પણ નથી તીડના સફાયા માટે અંદાજે 5 હજાર લિટર દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે
Комментарии