ઓમાનથી દુબઈ જતી બસ સાઈનબોર્ડ સાથે અથડાતાં 17 લોકોના મોત
329 просмотров
07.06.2019
00:00:44
Описание
દુબઈઃઓમાનથી દુબઈ જઈ રહેલી બસ દુર્ઘટનામાં 12 ભારતીયો સહિત 17 લોકોના મોત થયા છે વિદેશ મંત્રી એસ જયશંકરે આ વાતની પુષ્ટી કરી છે દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું કે,દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો છે અન્ય મૃતકો વિશે પણ ટૂંક સમયમાં માહિતી મેળવીને તેમના પરિવારો સાથે સંપર્ક કરવામાં આવશે
Комментарии